પાઠ – 1 ધાર્મિક – સામાજિક જાગૃતિ
મિત્રો ધોરણ 8 મા સામાજિક વિજ્ઞાનના દ્વિતીય સત્રની શરુઆત આ પાઠથી થાય છે.આ પાઠમા આપણા સમાજમા રહેલી અન્ધશ્રધ્ધા,વહેમો અને કુરિવાજો પર છે. તો આ પાઠમા આપણને બાળકોને પહેલા તો અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો શુ છે.તેની વિગતવાર ઉદાહરણ સહિત માહિતી આપવી પડે. ઘણી વખત આપણે આ પાઠ ભણાવતા હોઇયે ત્યારે બોલી તો નાખીએ છીએ કે આપણા સમાજમા ઘણા બધા અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો છે પણ બાળકો ધ્યાનમા લેતા નથી. ઘણા બાળકોને તો આ શબ્દો ની ખબર પણ હોતી નથી.
તો શરુઆત આપણને આ શબ્દો ની સમજુતીથી કરવાની છે.તો પહેલા તો બાળકો ને આ ત્રણેય પ્રથાઓમા અત્યારે જે જે અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો છે. તેનાથી માહિતગાર કરવાના છે.અને આ પાઠનો મુખ્ય હેતુ પણ એ જ છે કે બાળકો વર્તમાનમા ચાલતા કુરિવાજો થી માહિતગાર થાય તેની સમજ મેળવે અને ભવિષ્યમા તેઓ સમાજમા રહેલી ખરાબ પ્રથાઓ ને નાબુદ કરવા સક્ષમ બને.આ હેતુ બહુ લાંબા ગાળાનો છે.બાળકો મોટા થશે અને જ્યારે પોતાના સંતાનોના બાળ લગ્ન નહી કરાવે ત્યારે આ હેતુ ખરી રીતે સિધ્ધ થયો કહેવાશે.
તો બાળકોને અત્યારના સમયમા જે અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો ચાલી રહ્યા છે. તે સારી રીતે યાદ રખાવવા માટે નીચેના સ્લાઇડ શો દ્વારા ભણાવીએ તો થોડાક અંશે અસરકારક નિવડશે.ત્યાર પછે જ રાજા રામમોહન રાય, સ્વામિ દયાનંદ સરસ્વતી વગેરે જેવા મહા પુરુષોના પ્રસંગો કહેશુ તો તેઓ થોડુ રસ પુર્વક સાંભળશે. નહીતર તો આપણને ખબરજ છે. કે બાળકો માટે મહાપુરુષોના જીવન ચરિત્ર કેટલા કંટાળા જનક હોય છે. તો મારા ધ્યાનમા આવેલા અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો મે નીચે સ્લાઇડ શો મા મુક્યા છે જે ડાઉનલોડ કરી વર્ગખંડમા ઉપયોગ કરવા વિનંતી.
તો શરુઆત આપણને આ શબ્દો ની સમજુતીથી કરવાની છે.તો પહેલા તો બાળકો ને આ ત્રણેય પ્રથાઓમા અત્યારે જે જે અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો છે. તેનાથી માહિતગાર કરવાના છે.અને આ પાઠનો મુખ્ય હેતુ પણ એ જ છે કે બાળકો વર્તમાનમા ચાલતા કુરિવાજો થી માહિતગાર થાય તેની સમજ મેળવે અને ભવિષ્યમા તેઓ સમાજમા રહેલી ખરાબ પ્રથાઓ ને નાબુદ કરવા સક્ષમ બને.આ હેતુ બહુ લાંબા ગાળાનો છે.બાળકો મોટા થશે અને જ્યારે પોતાના સંતાનોના બાળ લગ્ન નહી કરાવે ત્યારે આ હેતુ ખરી રીતે સિધ્ધ થયો કહેવાશે.
તો બાળકોને અત્યારના સમયમા જે અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો ચાલી રહ્યા છે. તે સારી રીતે યાદ રખાવવા માટે નીચેના સ્લાઇડ શો દ્વારા ભણાવીએ તો થોડાક અંશે અસરકારક નિવડશે.ત્યાર પછે જ રાજા રામમોહન રાય, સ્વામિ દયાનંદ સરસ્વતી વગેરે જેવા મહા પુરુષોના પ્રસંગો કહેશુ તો તેઓ થોડુ રસ પુર્વક સાંભળશે. નહીતર તો આપણને ખબરજ છે. કે બાળકો માટે મહાપુરુષોના જીવન ચરિત્ર કેટલા કંટાળા જનક હોય છે. તો મારા ધ્યાનમા આવેલા અન્ધશ્રધ્ધા,કુરિવાજો અને વહેમો મે નીચે સ્લાઇડ શો મા મુક્યા છે જે ડાઉનલોડ કરી વર્ગખંડમા ઉપયોગ કરવા વિનંતી.
હવે સ્લાઇડ શો બતાવ્યા પછી અને તેમા રહેલા પ્રશ્નો વર્ગખંડમા પુછ્યા પછી પાઠમા રહેલા મહાપુરુષોના જીવન ચરિત્ર કહેશો તો બાળકો જરુર રસ લેશે.મે આ પાઠનો અનુભવ મારા વર્ગખંડમા કરેલો છે અને તે ખુબ અસરકારક પણ રહ્યો છે.
હવે મુલ્યાંકન માટે નીચે એકમ કસોટી મુકવામા આવેલી છે જેમા એક કસોટી તમે કમ્પ્યુટર દ્વારા લઇ શકશો અને બીજી કસોટી લેખીત સ્વરુપે પણ લઇ શકશો.
હવે મુલ્યાંકન માટે નીચે એકમ કસોટી મુકવામા આવેલી છે જેમા એક કસોટી તમે કમ્પ્યુટર દ્વારા લઇ શકશો અને બીજી કસોટી લેખીત સ્વરુપે પણ લઇ શકશો.
મિત્રો મને ખબર છે કે આ પાઠ માટે એટલુ પુરતુ નથી હજી આપણે શોધીએ તો ઘણુ બધુ નીકળશે.મે ખાલી અહીયા મારા વિચારો લખ્યા છે તમે પણ આ પાઠ લીધો જ હશે. તો મારી વિનંતી છે કે તમારી પાસે આ પાઠ માટે યોગ્ય માર્ગદશન હોય અથવા તો સાહીત્ય હોય તો અમને આપવા વિનંતી જે તમારા નામ જોગ અહી મુકવામા આવશે અને આ પાઠ માટે એટલુ સાહિત્ય અને માગદર્શન ભેગુ થાય કે આપણને ટી.એલ.એમ. શોધવા ક્યાય જવુ ના પડે. ( હવે તો ટી.એલ.એમ. ગ્રાંટ પણ બંધ થઇ ગઇ છે ) તો મિત્રો તમારી પાસે જે કાય પણ હોય તે અમારે નીચેના ઇ મેઇલ મા મોકલવા વિનંતી.અને હા કોમેંટ કરવાનુ ભુલતા નહી.....આભાર
[email protected]
[email protected]